ભરૂચ : ભોલાવના નરાયણ એવન્યુ સ્થિત મંદિરમાં ચોરી કરનાર 2 શખ્સોની CCTV ફૂટેજના આધારે ધરપકડ...
ભોલાવ વિસ્તારમાં આવેલા નરાયણ એવન્યુ સોસાયટી સ્થિત વિશ્વેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી કરવા આવેલા તસ્કરોની કરતૂત CCTV કેમેરામાં કેદ થવા પામી છે.
ભોલાવ વિસ્તારમાં આવેલા નરાયણ એવન્યુ સોસાયટી સ્થિત વિશ્વેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી કરવા આવેલા તસ્કરોની કરતૂત CCTV કેમેરામાં કેદ થવા પામી છે.
અંકલેશ્વર શહેરમાં આવેલ ગોયા બજાર સ્થિત પ્રાચીન પીપળાનું વૃક્ષ છે.જ્યાં વર્ષોથી હિન્દુ સમાજના શ્રધ્ધાળુઓએ એક નાનકડું મંદિર બન્યું છે
ચારદરવાજા સ્થિત પૌરાણિક વિઠ્ઠલનાથજીના મંદિરેથી પરંપરા મુજબ આજે કારતક સુદ અગિયારસના દેવઉઠી અગિયારસના દિવસે ભવ્ય વરઘોડાનું આયોજન કરવામાં આવ્યુ હતુ
ભાવનગરના સિહોરમાં તસ્કરોએ મંદિરને નિશાન બનાવી રૂપિયા 5 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા
જીવનમાં રોશની અને ઉમંગનો તહેવાર દિવાળી આજે દેશભરમાં ઉજવાઇ રહ્યો છે. આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશજીની વિશેષ પૂજા કરવામાં આવે છે.
આજરોજ નવરાત્રીની આઠમના પર્વ નિમિત્તે નર્મદા જિલ્લાના રાજપીપળામાં આવેલ હરસિદ્ધિ માતાજીનાં મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યુ હતું.
કેટલાય ભરૂચવાસીઓને ખબર નથી કે ભરૂચના પણ માતાજી છે.ભરૂચમાં પણ ભરૂચના દેવી બિરાજમાન છે જેમ મુંબઈના માતાજી મુંબાદેવી છે તેમ ભરૂચના પણ દેવી છે