યુકે ટૂરિસ્ટ વિઝા : નિયમોમાં કોઈ ફેરફાર નહીં, ભારતીય હાઈ કમિશને આપી સ્પષ્ટતા...
લંડન સ્થિત ભારતીય હાઇ કમિશન તે દાવાઓને નકારી કાઢ્યા છે કે, તેમણે અંતિમ સમયમાં પોતાના યૂકે ટુરિસ્ટ વિઝા નિયમો બદલી દીધા છે.
લંડન સ્થિત ભારતીય હાઇ કમિશન તે દાવાઓને નકારી કાઢ્યા છે કે, તેમણે અંતિમ સમયમાં પોતાના યૂકે ટુરિસ્ટ વિઝા નિયમો બદલી દીધા છે.
વેસ્ટર્ન રેલવે દ્વારા અમદાવાદ રેલ્વે સ્ટેશન માટે પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં તોતિંગ 200%નો વધારો ઝીંકવામાં આવ્યો છે.
તહેવારોની સિઝન ચાલી રહી છે. આ સિઝનમાં કેટલાક લોકો પિકનિક પર જાય છે તો કેટલાક લોકોને એડવેન્ચર ટ્રિપ પર જવાનું પસંદ કરતાં હોય છે.
ઑક્ટોબર અને નવેમ્બર મહિનો એવો હોય છે કે જ્યારે ન તો ખૂબ ગરમી હોય છે કે ન તો ઠંડી. આ હવામાન મુસાફરી માટે યોગ્ય છે.
ઑક્ટોબર અને નવેમ્બર મહિનો પ્રવાસ માટે યોગ્ય છે. આ મહિનામાં ઘણા મોટા તહેવારો ઉજવવામાં આવે છે.
તહેવારોની સિઝન ચાલી રહી છે. આ સિઝનમાં પ્રવાસીઓ વેકેશન પર જાય છે, તો પછી શ્રદ્ધાળુઓ ધાર્મિક યાત્રાએ જાય છે. આ માટે દેશભરના મંદિરોમાં ઉત્સવનો માહોલ છે.
શારદીય નવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. ત્યારે માતાજીની કલશની સ્થાપના કર્યા બાદ માતાજીના આગમનનાં આ પ્રસંગે મંદિરોને શણગારવામાં આવ્યા છે.
નવરાત્રી 26 સપ્ટેમ્બર 2022 થી શરૂ થઈ રહી છે. નવ દિવસ ચાલનારા આ ઉત્સવમાં માતાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.