નર્મદા : રાજશ્રી પોલીફિલ્સ કંપની દ્વારા "પોષણવાહીની" અને "શિક્ષા સાથી" પ્રોજેક્ટર્સ થકી આદિવાસીઓમાં જાગૃતતા લાવાનો પ્રયાસ
નર્મદા જિલ્લાની રાજશ્રી પોલીફિલ્સ કંપની દ્વારા આદિવાસી જનેતામાં " પોષણ વાહીની" પ્રોજેક્ટ તથા "શિક્ષા સાથી" કાર્યક્રમ થકી જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.