કાલથી મહાકાલ મંદિરમાં દર્શન વ્યવસ્થા બદલાશે, હવે આ સમયે કપાટ ખુલશે
શ્રાવણ-ભાદ્રપદ મહિનો સોમવારે જ્યોતિર્લિંગ મહાકાલ મંદિરમાં શાહી શોભાયાત્રા સાથે સમાપ્ત થશે. મંગળવારથી મંદિરની દર્શન વ્યવસ્થામાં ફેરફાર થશે. ભગવાન
શ્રાવણ-ભાદ્રપદ મહિનો સોમવારે જ્યોતિર્લિંગ મહાકાલ મંદિરમાં શાહી શોભાયાત્રા સાથે સમાપ્ત થશે. મંગળવારથી મંદિરની દર્શન વ્યવસ્થામાં ફેરફાર થશે. ભગવાન
ઉજ્જૈનમાં મહાકાલ મંદિરના ગેટ નંબર ચાર પાસે દિવાલ ધરાશાયી થઈ હતી. કાટમાળ નીચે દબાઈ જવાથી બે લોકોના મોત થયા, એક મહિલા અને 3 વર્ષની બાળકી ગંભીર રીતે ઘાયલ
ભારતમાં એવા ઘણા મંદિરો છે જે પોતપોતાની માન્યતાઓ માટે ખૂબ પ્રખ્યાત છે. આવું જ એક મંદિર નાગચંદ્રેશ્વર છે જે મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલું છે. આ મંદિરની ખાસ વાત એ છે કે અહીં વર્ષમાં માત્ર એક જ વાર દર્શન કરી શકાય છે
ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન આગ લાગવાને કારણે પાંચ પૂજારી સહિત 14 લોકો દાઝી ગયા હતા.
મહા શિવરાત્રીના પાવન દિને શક્તિનાથ પાસે ઉજ્જૈનમાં બિરાજમાન મહાકાલના શિવલિંગ સાથે સિદ્ધ કરેલ રુદ્રાક્ષ માળાની પ્રસાદીનું શિવભક્તોને વિતરણ કરવામાં આવનાર છે.
અમરેલી પોલીસને કુખ્યાત બુટલેગર ધીરેન કારીયાને ઝડપી પાડવામાં સફળતા મળી છે.ધીરેન કારિયા 11 જિલ્લામાં પ્રોહીબિશનના 18 ગુનામાં વોન્ટેડ હોવાનું બહાર આવ્યું છે