અમદાવાદ : યુધ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ પરત ફર્યા, લાગણીસભર માહોલ સર્જાયો
યુક્રેન અને રશિયા વચ્ચે ઘમાસાણ યુધ્ધ ચાલી રહયું છે તેવામાં યુક્રેનમાં ફસાયેલાં ભારતીય વિદ્યાર્થીઓને એરલીફટ કરાય રહયાં છે.
યુક્રેન અને રશિયા વચ્ચે ઘમાસાણ યુધ્ધ ચાલી રહયું છે તેવામાં યુક્રેનમાં ફસાયેલાં ભારતીય વિદ્યાર્થીઓને એરલીફટ કરાય રહયાં છે.
ભારતીયો પર મુસીબત આવી ગઇ છે.યુક્રેનમાં અભ્યાસ કરવા ગયેલા હજારો ભારતીય વિધાર્થીઓ પણ યુદ્ધ બાદ ત્યાં ફસાયા છે