સુરત : પોષ એકાદશીએ રામનાથ ઘેલા મહાદેવ મંદિરમાં શિવલિંગ પર જીવતા કરચલા ચડાવવાની અનોખી પરંપરા...
આ વિશ્વનું એકમાત્ર મંદિર છે, જ્યાં શિવલિંગ પર પુષ્પ-બીલીપત્રની સાથે જીવતા કરચલા ચડાવવામાં આવે છે અને આ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે. દર વર્ષે પોષ એકાદશીના દિવસે અહીં હજારો ભક્તોની ભીડ જામે છે.