ભરૂચ: આમ આદમી પાર્ટીના નેતા મનહર પરમાર અને તેના પુત્ર સામે વ્યાજખોરી અંગેની ફરિયાદથી ચકચાર
લિંકરોડ પર રહેતાં AAPના નેતા અને પુર્વ નગરસેવક મનહર પરમાર અને તેમના પુત્ર વિરૂદ્ધ વ્યાજખોરી અંગેની ફરિયાદ નોંધાતાં ચકચાર મચી જવા પામી છે
લિંકરોડ પર રહેતાં AAPના નેતા અને પુર્વ નગરસેવક મનહર પરમાર અને તેમના પુત્ર વિરૂદ્ધ વ્યાજખોરી અંગેની ફરિયાદ નોંધાતાં ચકચાર મચી જવા પામી છે
ભરૂચીનાકા પાસે ઓલપાડના મોરથાણ ગામના પિતા-પુત્રને અટકાવી વ્યાજખોરે ધમકી આપી વસુલી કરતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે.
અમદાવાદ આર્થિક ગુન્હા નિવારણ શાખા દ્વારા 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
કામરેજ પોલીસ દ્વારા વ્યાજખોરી વિરૂદ્ધ મુહિમ ચલાવામાં આવી રહી છે. લોકોમાં જાગૃતિ આવે તે માટે પોલીસે ઘરે ઘરે જઈને પત્રિકાનું વિતરણ કર્યું હતું.
વ્યાજ દૂષણ સંપૂર્ણ નાબૂદ કરવાના હેતુસર ભરૂચ જિલ્લા પોલીસવડા ડો. લીના પાટીલની અધ્યક્ષતામાં ભરૂચના મકતમપુર રોડ સ્થિત કૃષિ યુનિવર્સિટી ખાતે લોક દરબારનું આયોજન કરાયું હતું.