ભરૂચભરૂચ: આમ આદમી પાર્ટીના નેતા મનહર પરમાર અને તેના પુત્ર સામે વ્યાજખોરી અંગેની ફરિયાદથી ચકચાર લિંકરોડ પર રહેતાં AAPના નેતા અને પુર્વ નગરસેવક મનહર પરમાર અને તેમના પુત્ર વિરૂદ્ધ વ્યાજખોરી અંગેની ફરિયાદ નોંધાતાં ચકચાર મચી જવા પામી છે By Connect Gujarat 03 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર:વ્યાજખોરે ધમકી આપી વસુલી કરતા પોલીસે કરી ધરપકડ, વાંચો શું છે સમગ્ર મામલો ભરૂચીનાકા પાસે ઓલપાડના મોરથાણ ગામના પિતા-પુત્રને અટકાવી વ્યાજખોરે ધમકી આપી વસુલી કરતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે. By Connect Gujarat 02 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદવ્યાજખોરીના ગુન્હામાં અમદાવાદ કોંગ્રેસના નેતા સહિત 3 વ્યાજખોરોની ધરપકડ... અમદાવાદ આર્થિક ગુન્હા નિવારણ શાખા દ્વારા 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. By Connect Gujarat 22 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : વ્યાજખોરી વિરૂદ્ધ કામરેજ પોલીસની મુહિમ, લોકોમાં જાગૃતતા લાવવા કર્યું ઘરે ઘરે જઈને પત્રિકાનું વિતરણ... કામરેજ પોલીસ દ્વારા વ્યાજખોરી વિરૂદ્ધ મુહિમ ચલાવામાં આવી રહી છે. લોકોમાં જાગૃતિ આવે તે માટે પોલીસે ઘરે ઘરે જઈને પત્રિકાનું વિતરણ કર્યું હતું. By Connect Gujarat 11 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : વ્યાજખોરીના દૂષણને ડામવા પોલીસનો પ્રયાસ, લોક દરબારમાં એસપી ડો. લીના પાટીલ રહ્યા ઉપસ્થિત વ્યાજ દૂષણ સંપૂર્ણ નાબૂદ કરવાના હેતુસર ભરૂચ જિલ્લા પોલીસવડા ડો. લીના પાટીલની અધ્યક્ષતામાં ભરૂચના મકતમપુર રોડ સ્થિત કૃષિ યુનિવર્સિટી ખાતે લોક દરબારનું આયોજન કરાયું હતું. By Connect Gujarat 11 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: પોલીસે વ્યાજખોરો પર બોલાવી તવાઈ, સાત વ્યાજખોરો સામે ગુનો દાખલ કરાયો ગેરકાયદેસર ઉંચા વ્યાજના દરે નાણા ધિરાણ કરતા વ્યાજખોરો સામે ખાસ ઝુંબેશ હાથ ધરી સાત પૈકી પાંચ ઈસમોને ઝડપી પાડી બળજબરીથી લીધેલ કાર સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. By Connect Gujarat 11 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn