મકબરો કે ઠાકુરજીનું મંદિર? ફતેહપુરમાં વાતાવરણ બગડ્યું, હિન્દુઓ અને મુસ્લિમો પૂજા માટે સામસામે આવ્યા
કબર પાસે બજરંગ દળ સહિત અનેક હિન્દુ સંગઠનોના સભ્યો એકઠા થયા છે. તેમનો દાવો છે કે તે એક મંદિર છે અને તેઓ અહીં પૂજા કરવાની માંગ કરી રહ્યા છે..
કબર પાસે બજરંગ દળ સહિત અનેક હિન્દુ સંગઠનોના સભ્યો એકઠા થયા છે. તેમનો દાવો છે કે તે એક મંદિર છે અને તેઓ અહીં પૂજા કરવાની માંગ કરી રહ્યા છે..
ઉત્તર પ્રદેશના ગોંડામાં રવિવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં એક કાર નહેરમાં ખાબકતા 11 લોકો માર્યા ગયા છે. આ લોકો પૃથ્વીનાથ મંદિરમાં પૂજા-અર્ચના માટે જઈ રહ્યા હતા.
ઉત્તરપ્રદેશ વિધાનસભામાં ગૃહની કાર્યવાહી શરૂ થતાં પહેલાં એક ધારાસભ્યએ પાન મસાલો ખાઈને ગૃહના હોલમાં થૂંક્યું હતું. જેના પર વિધાનસભા અધ્યક્ષે નારાજગી વ્યક્ત કરી
આ દરમિયાન એક એવી ઘટના જોવા મળી જે ઈન્ટરનેટ પર સનસનાટી મચાવી દીધી છે.