વડોદરા : મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી બીજા રવિવારે પણ પહોંચ્યાં કલેકટરાલય, જુઓ કેમ કલેકટર પણ હતાં હાજર
આરટીએસના હુકમો અરજદારોને આપવા માટે એક સપ્તાહની મહેતલ આપી હતી અને તે મહેતલ રવિવારના દિવસે પુરી થઇ હતી.
આરટીએસના હુકમો અરજદારોને આપવા માટે એક સપ્તાહની મહેતલ આપી હતી અને તે મહેતલ રવિવારના દિવસે પુરી થઇ હતી.