જુનાગઢ : આંબેડકર નગર વોર્ડના રહીશોની મતદાનના બહિષ્કારની ચીમકી
આંબેડકર નગર વોર્ડ નંબર 15 માં પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારેલા રહીશોએ મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારતા ચકચાર મચી જવા પામી છે.
આંબેડકર નગર વોર્ડ નંબર 15 માં પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારેલા રહીશોએ મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારતા ચકચાર મચી જવા પામી છે.
સરકાર દ્વારા શહેર તથા ગામડાઓમાં મુખ્ય માર્ગો પાછળ અવાર નવાર તંત્ર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.
કોરોનાએ ગુજરાતમાં ફરી માથું ઊંચક્યું છે, જ્યારે સુરતમાં એક દર્દીનું મોત અને હવે 10 જેટલા પોઝિટિવ નોંધાય ચૂક્યા છે,