નુરૂ વાવાઝોડાની અસર ! ભરૂચ અંકલેશ્વરમાં ધોધમાર વરસાદ વરસતા પાણી જ પાણી.!
નુરૂ વાવાઝોડાની અસરના પગલે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહયો છે ત્યારે ભરૂચ અને અંકલેશ્વરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો
નુરૂ વાવાઝોડાની અસરના પગલે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહયો છે ત્યારે ભરૂચ અને અંકલેશ્વરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાત દરમિયાન જામનગરમાં સૌની યોજના બીજા અને ત્રીજા તબક્કાનું લોકાર્પણ કરશે.
ભરૂચ જીલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી મેઘાવી માહોલ જોવા મળી રહયો છે અને ઠેર ઠેર વરસાદ વરસી રહયો છે
નજીક નર્મદા નદીના જળ સ્તરમાં વધારો થતાં નર્મદા નદી કિનારે આવેલા ખેતરો બેટમાં ફેરવાયા છે જેના કારણે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે.
અવિરત વરસાદ ખાબકતાં શહેરના નરસિંહ મહેતા સરોવર ઓવર-ફ્લો થયું હતું, જેના કારણે સરોવરની આસપાસના વિસ્તારોમાં જાણે પૂર આવ્યું હોય તેમ વરસાદી પાણી ફરી વળ્યા હતા.
શ્રાવણ માસમાં મેઘરાજા ગુજરાત પર મહેરબાન જોવા મળી રહયા છે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા
મહારાષ્ટ્રના નાગપુરમાં આવેલ ચંદ્રાપુર જિલ્લાના પટાલા ગામે સતત 2 દિવસ ભારેથી અતિભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાય છે