શિયાળામાં નારિયેળ પાણી પીવાના અનેક ફાયદા..!
શિયાળામાં શરીરને સ્વસ્થ રાખવું સૌથી જરૂરી છે. તમે ઉનાળામાં મોટાભાગના લોકોને નારિયેળ પાણી પીતા જોયા હશે. પરંતુ શું તમે જાણો છો કે નારિયેળ પાણી પીવાથી શિયાળામાં પણ શરીરને ઘણા ફાયદા થાય છે.
શિયાળામાં શરીરને સ્વસ્થ રાખવું સૌથી જરૂરી છે. તમે ઉનાળામાં મોટાભાગના લોકોને નારિયેળ પાણી પીતા જોયા હશે. પરંતુ શું તમે જાણો છો કે નારિયેળ પાણી પીવાથી શિયાળામાં પણ શરીરને ઘણા ફાયદા થાય છે.
ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારને લીલોતરી સમાન માનવામાં આવે છે, કારણ કે આ વિસ્તારના ગેલાણી તળાવ નજીક ઘટાદાર વૃક્ષો આવેલા છે અને વૃક્ષોના કારણે વિસ્તારમાં વિદેશી પક્ષીઓ માટે અનુકૂળ વાતાવરણ માનવામાં આવે છે.
આમળામાં વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે. આવી સ્થિતિમાં, તેનું સેવન ત્વચા અને વાળ તેમજ સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ઘણા લોકો તેનો જ્યુસ બનાવીને પીવે છે, જ્યારે ઘણા લોકો આમળા મુરબ્બાને ખાવાનું પસંદ કરે છે.
શિયાળાની ઋતુમાં તમે રાજસ્થાન ફરવા જઈ શકો છો. અહીં ઘણા સુંદર અને ઐતિહાસિક સ્થળો છે જેને જોવા માટે દેશ-વિદેશથી લોકો આવે છે. ઉદયપુરના તળાવો, જયપુરની ભવ્ય હવેલીઓથી લઈને જેસલમેરના રેતીના ટેકરાઓ સુધી અહીં જોવાલાયક ઘણી જગ્યાઓ છે.
પ્રવર્તમાન શિયાળાની ઋતુમાં બાળકોને ઠંડીથી સુરક્ષિત કરવા ખાનગી શાળાના સંચાલકો શાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા વિદ્યાથી બાળકો પર દબાણ કરી શકશે નહિ તેવી ચીમકી રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનશેરીયાએ આપી હતી.
ભારત તેની સુંદરતાના કારણે વિશ્વભરમાં ખૂબ પ્રખ્યાત છે. અહીં એવી ઘણી અદ્ભુત જગ્યાઓ છે, જે તમને ધરતી પર સ્વર્ગ જેવો અનુભવ કરાવે છે.
નવેમ્બર મહિનાની શરૂઆત સાથે શિયાળાનું પણ આગમન થઈ ગયું છે. હવે સવારે અને સાંજે થોડી ઠંડી પડી રહી છે. આ ઋતુ ગરમી હોવાના કારણે દરેકને ગમે છે.