ભાવનગર : કંસારા પ્રોજેકટનું કામ બે વર્ષમાં 35 ટકા જ પૂર્ણ થયું,નદી ઘાસથી ઢંકાઈ તો પાણી પ્રદુષિત થવાની બૂમો ઉઠી
ભાવનગર શહેરમાં ત્રણથી ચાર લાખ લોકોને સિધી સ્પર્શતો કંસારા પ્રોજેકટ હજુ સવા બે વર્ષે માંડ માંડ ૩૫ ટકા પૂર્ણ થયો છે
ભાવનગર શહેરમાં ત્રણથી ચાર લાખ લોકોને સિધી સ્પર્શતો કંસારા પ્રોજેકટ હજુ સવા બે વર્ષે માંડ માંડ ૩૫ ટકા પૂર્ણ થયો છે
મનપાના બિલ્ડીંગને હેરિટેજ લુક આપવા માટે રીનોવેશન નું કામ ચાલુ છે ત્યારે મનપાના બિલ્ડીંગનું કામનો આંકડો 1 કરોડ સુધી પહોંચવા આવ્યો છે
આજે “મધર્સ ડે” હોય ત્યારે ગુજરાતીમાં કહેવત છે કે, માં તે માં બાકી, બીજા બધા વગડાના વા...
જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલ લો-લાઇન બ્રીજ પાણીમાં ગરકાવ થઈ જવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
હાથીખાના બજાર વિસ્તારના મંદિરમાં ગટરનું દૂષિત પાણી ફરી વળવાના મીડિયામાં અહેવાલ પ્રાસરિત થતાં પાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું અને કામગીરી શરૂ કરી હતી
અમદાવાદમાં નિર્માણ પામી રહેલ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબની બિલ્ડીંગની શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ મુલાકાત લીધી હતી
પંચમહાલ જિલ્લાના હાલોલ-સાવલી રોડ પર રાજપુરા ગામ નજીક રોડ રોલરમાં અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી હતી.