સુરત : પાટીદારોના ગઢમાં હિન્દુત્વનો ચહેરો યોગી આદિત્યનાથને લાવી ભાજપે કર્યો ચૂંટણી પ્રચાર
વિધાનસભાની ચૂંટણીમાં દરેક રાજકીય પક્ષો એડીચોટીએ જોર લગાવી રહ્યા છે, ત્યારે યુપીના મુખ્યમંત્રી યોગી આદિનાથે પણ સુરતની વિધાનસભા બેઠક વિસ્તારમાં ભવ્ય રોડ શો યોજી પ્રચાર કર્યો હતો.