ભરૂચ: નર્મદા મૈયા બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની મંજૂરી વચ્ચે વધુ એક યુવાને નદીમાં લગાવી મોતની છલાંગ !
નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવવાનો આજે વધુ એક કિસ્સો સામે આવ્યો હતો.યુવાને મોપેડ બ્રિજ પર મૂકી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી...
નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવવાનો આજે વધુ એક કિસ્સો સામે આવ્યો હતો.યુવાને મોપેડ બ્રિજ પર મૂકી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી...
નર્મદામૈયા બ્રિજ ઉપરથી ભારે તથા અતિભારે વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ લાદવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા હલ થાય તેમ છે તેમજ અકસ્માતનાં બનાવ ન બને તે માટે
32 વર્ષીય સંજય અવિચંદ વસાવા નામના યુવકે પોતાનું મોપેડ નર્મદા મૈયા બ્રિજ પર મુકીને નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું