બનાસકાંઠા : રેલ્વે ટ્રેક ઓળંગવા જતાં ટ્રેનની અડફેટે આવી જતાં 3ના મોત, દાદા સાથે 2 પૌત્રીઓના મોતથી પરિવાર શોકમાં ગરકાવ
ત્રણેય લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. એક સાથે એક જ પરિવારના ત્રણ લોકોના મોત થતા કિડોતર ગામમાં શોકનો માહોલ છવાયો
ત્રણેય લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. એક સાથે એક જ પરિવારના ત્રણ લોકોના મોત થતા કિડોતર ગામમાં શોકનો માહોલ છવાયો
ગુજરાત રાજ્યનું એકમાત્ર એવુ એક ગામ છે, જ્યાં સળંગ 5 દિવસ અશ્વ દોડનું આયોજન કરવામાં આવે છે.
અમીરગઢ બોર્ડર રાજસ્થાન ગુજરાતની સંવેદનશીલ બોર્ડર છે, જ્યાંથી અનેકવાર નશીલા દ્રવ્યોની હેરાફેરી કરતા શખ્સો સાથે બુટલેગરો પણ ઝડપાતા હોય છે