Connect Gujarat

You Searched For "ભાદરવી પુનમનો મહામેળો"

અંબાજી મંદિર પ્રસાદના ઘીના સેમ્પલ પૃથક્કરણમાં ફેલ, સાબર ડેરીએ નોંધાવી મોહિની કેટરર્સ વિરુદ્ધ ફરિયાદ

5 Oct 2023 8:26 AM GMT
ભાદરવી પુનમના મેળામાં પ્રસાદ બનાવવામાં ભેળસેળ યુક્ત ઘીનો વપરાશ કરવામાં આવ્યો હતો, ત્યારે બનાસકાંઠા ફૂડ વિભાગ દ્વારા ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

અંબાજી : ભાદરવી મહામેળો પરિપૂર્ણ થયા બાદ અંબાજી મંદિરમાં યોજાય પ્રક્ષાલન વિધિ, માતાજીનાં આભૂષણોની કરાઇ સાફ સફાઈ...

2 Oct 2023 11:53 AM GMT
દર વર્ષે ભાદરવી પૂનમ મહામેળો પરિપૂર્ણ થયા બાદ અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ યોજાતી હોય છે.