“ગાર્ડ ઓફ ઓનર” : છત્તીસગઢ નક્સલી હુમલામાં શહીદ થયેલા ભાવનગરના જવાનની અંતિમયાત્રા નીકળતા ગામ હિબકે ચડ્યું…
નક્સલવાદી હુમલામાં શહીદ CRPF બ્લેક કોબ્રા કમાન્ડોના જવાન મેહુલકુમાર સોલંકીનો પાર્થિવ દેહને તેમના વતન દેવગાણા ગામમાં લાવી અંતિમવિધી કરવામાં આવી
નક્સલવાદી હુમલામાં શહીદ CRPF બ્લેક કોબ્રા કમાન્ડોના જવાન મેહુલકુમાર સોલંકીનો પાર્થિવ દેહને તેમના વતન દેવગાણા ગામમાં લાવી અંતિમવિધી કરવામાં આવી
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ તુલસીધામ નજીક ઓરિયન આર્કેટ શોપિંગ સેન્ટરના વેપારીઓ દ્વારા આતંકીઓના પૂતળાનું દહન કરાયું હતું સાથે જ હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા