Home > શોભાયાત્રા
You Searched For "શોભાયાત્રા"
સુરેન્દ્રનગર : લીંબડી ખાતે રામભક્તો દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાય, વિરાટ ધનુષ-ગદાની ઝાંખીએ જમાવ્યું આકર્ષણ
10 Jan 2024 9:34 AM GMTગુજરાત સહીત દેશવાસીઓમાં અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી હ્યો છે
અંકલેશ્વર : પરશુરામ જયંતિ નિમિત્તે GIDC વિસ્તારમાં ભવ્ય શોભાયાત્રા નિકળી, બ્રહ્મ સંમેલનનું પણ આયોજન
23 April 2023 9:53 AM GMTભવ્ય શોભાયાત્રાના પ્રસ્થાન પૂર્વે ભગવાન શ્રી પરશુરામજીની મહાઆરતી પણ યોજાય હતી
વડોદરા : પાંજરીગર મહોલ્લામાં વાહનો બાબતે ઘર્ષણ બાદ બીજી યાત્રા પર આયોજનબદ્ધ હુમલો : પોલીસ
1 April 2023 8:09 AM GMTવડોદરામાં રામજીના શોભાયાત્રા પર પથ્થરમારાના મામલે વડોદરા પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે.
વડોદરા : રામનવમીએ નીકળેલી શોભાયાત્રા ઉપર પથ્થરમારો કરનાર 23 લોકોની અટકાયત..!
31 March 2023 9:20 AM GMTશહેરમાં નીકળેલી રામજીની શોભાયાત્રા પર 2 અલગ અલગ સ્થળે થયેલા પથ્થરમારા મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી
વડોદરા : ફતેપુરામાં રામજીની શોભાયાત્રા ઉપર પથ્થરમારો, લારીઓની તોડફોડથી સન્નાટો..!
30 March 2023 12:53 PM GMTરામનવમીએ નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો થતાં જ ઉશ્કેરાયેલા ટોળા દ્વારા ફતેપુરાથી કારેલીબાગ પોલીસ મથક સુધીના રોડ પરની સંખ્યાબંધ લારીઓમાં તોડફોડ...
ભરૂચ : લીંક રોડ સ્થિત મોઢેશ્વરી દેવસ્થાનના પાટોત્સવ નિમિત્તે મહાઆરતી-ભવ્ય શોભાયાત્રા યોજાય...
3 Feb 2023 1:21 PM GMTમોઢેશ્વરી દેવસ્થાન ખાતે કુળદેવી માતંગી શ્રી મોઢેશ્વરી માતાજીના પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી
ભરૂચ : જંબુસર કાછિયા પટેલ સમાજ દ્વારા જળજીલણી એકાદશી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાય...
7 Sep 2022 3:08 PM GMTભાદરવા સુદ અગિયારસ એટલે, જળ ઝીલણી પવિત્ર એકાદશી. જેને વામન એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે.
ભરૂચ : મહેશ્વરી સમાજના સ્થાપના દિવસે ભવ્ય શોભાયાત્રા સાથે વિવિધ કાર્યક્રમો યોજાયા
9 Jun 2022 12:20 PM GMTજેઠ વદ-૯ નમના દિવસે મહેશ્વરી સમાજની સ્થાપના કરવામાં આવી હતી. જેથી આ દિવસને મહેશ્વરી સમાજના લોકો વિશેષ રીતે ઉજવણી કરતા હોય છે,
ભરૂચ : વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામનવમી નિમિત્તે યોજાય ભવ્ય શોભાયાત્રા..!
10 April 2022 1:29 PM GMTભરૂચમાં રામનવમીના દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવ્યું હતું.
સાબરકાંઠા : રામનવમીની શોભાયાત્રા પર "પથ્થરમારો", ટોળાને વિખેરવા પોલીસે ટિયર ગેસના સેલ છોડ્યા...
10 April 2022 12:27 PM GMTસાબરકાંઠા છાપરિયા વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. કેટલાક અસામાજિક તત્વોએ વાહનો પણ સળગાવ્યા હતા