Connect Gujarat

You Searched For "શોભાયાત્રા"

સુરેન્દ્રનગર : લીંબડી ખાતે રામભક્તો દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાય, વિરાટ ધનુષ-ગદાની ઝાંખીએ જમાવ્યું આકર્ષણ

10 Jan 2024 9:34 AM GMT
ગુજરાત સહીત દેશવાસીઓમાં અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી હ્યો છે

અંકલેશ્વર : પરશુરામ જયંતિ નિમિત્તે GIDC વિસ્તારમાં ભવ્ય શોભાયાત્રા નિકળી, બ્રહ્મ સંમેલનનું પણ આયોજન

23 April 2023 9:53 AM GMT
ભવ્ય શોભાયાત્રાના પ્રસ્થાન પૂર્વે ભગવાન શ્રી પરશુરામજીની મહાઆરતી પણ યોજાય હતી

વડોદરા : પાંજરીગર મહોલ્લામાં વાહનો બાબતે ઘર્ષણ બાદ બીજી યાત્રા પર આયોજનબદ્ધ હુમલો : પોલીસ

1 April 2023 8:09 AM GMT
વડોદરામાં રામજીના શોભાયાત્રા પર પથ્થરમારાના મામલે વડોદરા પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે.

વડોદરા : રામનવમીએ નીકળેલી શોભાયાત્રા ઉપર પથ્થરમારો કરનાર 23 લોકોની અટકાયત..!

31 March 2023 9:20 AM GMT
શહેરમાં નીકળેલી રામજીની શોભાયાત્રા પર 2 અલગ અલગ સ્થળે થયેલા પથ્થરમારા મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી

વડોદરા : ફતેપુરામાં રામજીની શોભાયાત્રા ઉપર પથ્થરમારો, લારીઓની તોડફોડથી સન્નાટો..!

30 March 2023 12:53 PM GMT
રામનવમીએ નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો થતાં જ ઉશ્કેરાયેલા ટોળા દ્વારા ફતેપુરાથી કારેલીબાગ પોલીસ મથક સુધીના રોડ પરની સંખ્યાબંધ લારીઓમાં તોડફોડ...

ભરૂચ : લીંક રોડ સ્થિત મોઢેશ્વરી દેવસ્થાનના પાટોત્સવ નિમિત્તે મહાઆરતી-ભવ્ય શોભાયાત્રા યોજાય...

3 Feb 2023 1:21 PM GMT
મોઢેશ્વરી દેવસ્થાન ખાતે કુળદેવી માતંગી શ્રી મોઢેશ્વરી માતાજીના પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

ભરૂચ : જંબુસર કાછિયા પટેલ સમાજ દ્વારા જળજીલણી એકાદશી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાય...

7 Sep 2022 3:08 PM GMT
ભાદરવા સુદ અગિયારસ એટલે, જળ ઝીલણી પવિત્ર એકાદશી. જેને વામન એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે.

ભરૂચ : મહેશ્વરી સમાજના સ્થાપના દિવસે ભવ્ય શોભાયાત્રા સાથે વિવિધ કાર્યક્રમો યોજાયા

9 Jun 2022 12:20 PM GMT
જેઠ વદ-૯ નમના દિવસે મહેશ્વરી સમાજની સ્થાપના કરવામાં આવી હતી. જેથી આ દિવસને મહેશ્વરી સમાજના લોકો વિશેષ રીતે ઉજવણી કરતા હોય છે,

ભરૂચ : વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામનવમી નિમિત્તે યોજાય ભવ્ય શોભાયાત્રા..!

10 April 2022 1:29 PM GMT
ભરૂચમાં રામનવમીના દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવ્યું હતું.

સાબરકાંઠા : રામનવમીની શોભાયાત્રા પર "પથ્થરમારો", ટોળાને વિખેરવા પોલીસે ટિયર ગેસના સેલ છોડ્યા...

10 April 2022 12:27 PM GMT
સાબરકાંઠા છાપરિયા વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. કેટલાક અસામાજિક તત્વોએ વાહનો પણ સળગાવ્યા હતા