ભરૂચ: શ્રાવણ માસ નિમિત્તે સરદાર પટેલ સોસા.ખાતે સંગીતમય સુંદરકાંડના પાઠ યોજાયા, ભાવિક ભક્તોએ લીધો લાભ
ભરૂચમાં શ્રાવણ માસ નિમિત્તે સરદાર પટેલ સોસાયટી ખાતે સંગીતમય સુંદરકાંડના પાઠનું આયોજન કરાયુ હતું જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો.
ભરૂચમાં શ્રાવણ માસ નિમિત્તે સરદાર પટેલ સોસાયટી ખાતે સંગીતમય સુંદરકાંડના પાઠનું આયોજન કરાયુ હતું જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો.
પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે સમગ્ર દેશ ભક્તિભાવમાં તણાયો છે, ત્યારે ભરૂચના જાણીતા સુંદરકાંડ પ્રચારક સંદીપ પુરાણીએ એક અનોખો સંકલ્પ લીધો છે..
અંકલેશ્વર જીઆઇડીસીના શ્રી શ્યામ એન્ટરપ્રાઇઝ દ્વારા પ.પૂ.ગુરુજી અશ્વિન પાઠકના શ્રીમુખે સંગીતમય સુંદરકાંડ પાઠનું ધર્મભીનું આયોજન કરવામાં આવ્યું છે.
ગડખોલ પાટીયા વિસ્તારમાં મહા સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંગીતમય રીતે સુંદરકાંડના પાઠ કરી સંકટમોચન હનુમાનજીની આરાધના કરવામાં આવી