અંકલેશ્વરમાં રબર કંપનીમાં આગથી દોડધામ મચી
BY Connect Gujarat4 Oct 2017 1:59 PM GMT
X
Connect Gujarat4 Oct 2017 1:59 PM GMT
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની GRP રિક્લેઇમ રબરમાં કોઈક કારણોસર આગ લાગતા કંપની સંકુલમાં નાશભાગ મચી ગઈ હતી.
[gallery td_select_gallery_slide="slide" td_gallery_title_input="રબર " ids="33245,33246,33247,33248,33249"]
અંકલેશ્વર ને.હા.નં 8ને અડીને આવેલ GRP રિક્લેઈમ રબરમાં ETPમાં કોઈક કારણોસર આગ લાગી હતી, જે આગ ફેલાતા કંપનીનાં પ્લાન્ટની અન્ય મશીનરી પણ આગની લપેટમાં આવી ગઈ હતી.
ઘટના અંગેની જાણ અંકલેશ્વર નોટીફાઈડ એરિયા ઓથોરિટીનાં ફાયર સ્ટેશન DPMC સેન્ટર ખાતે કરવામાં આવતા લાશ્કરોએ દોડી આવીને આગ પર પાણીનો મારો ચાલવી કાબુ મેળવી લીધો હતો.
Next Story