જોખમી મુસાફરીનો બોલતો પુરાવો
BY Connect Gujarat12 April 2016 1:53 PM GMT
X
Connect Gujarat12 April 2016 1:53 PM GMT
ગતિશીલ ગુજરાતમાં અંતરિયાળ વિસ્તારમાંથી અન્ય સ્થળ પર મુસાફરી કરીને જવુ વર્તમાન સમયમાં પણ કપરૂ સાબિત થઇ રહ્યુ છે અને એવી જ પરિસ્થિતી ભરૂચ જીલ્લાનાં ઘણા ખરા ગામડાની છે. દેડિયાપાડા, નેત્રંગ, વાલીયા તરફથી અંકલેશ્વર રોજીરોટી મેળવવા માટે આવતા લોકોએ એસટી બસની અસુવિધાઓનાં કારણે ખાનગી વાહનની છત પર જોખમી મુસાફરી કરવી પડે છે. જેનો બોલતો પુરાવો આ તસવીર છે.
Next Story