ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લાના વિવિધ મોરચોના હોદ્દેદારોની નિમણુંક કરાઈ
BY Connect Gujarat19 April 2017 1:44 PM GMT
X
Connect Gujarat19 April 2017 1:44 PM GMT
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી દ્વારા ભરૂચ જિલ્લા ભાજપના 6 જેટલા મોરચાઓના પ્રમુખ તેમજ મહામંત્રીની નિમણુંક કરવામાં આવી હતી.ભરૂચ જિલ્લા ભાજપના યુવા મોરચો, કિસાન મોરચો, બક્ષીપંચ, આદીજાતિ, અનુ સૂચિત જાતિ મોરચો, લઘુમતી મોરચાના પ્રમુખ તેમજ મહામંત્રીઓની નિમણુંક કરવામાં આવી હતી.
Next Story