વડોદરા : નંદેસરી ચોકડી નજીક ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ 

New Update
વડોદરા : નંદેસરી ચોકડી નજીક ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ 

વડોદરામાં આવેલ નંદેસરી ચોકડી નજીક ભંગારના ગોડાઉનમાં ડ્રમમાં ભરેલ કેમિકલમાં આગ લાગી હતી. આ આગ એક સાથે ભંગાર અને પ્લાસ્ટિકના ત્રણ ગોડાઉનમાં લાગી છે. ઘટના નંદેસરી ફાયર વિભાગને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા ચાર ફાયર ફાઈટર ઘટના સ્થેળ પહોંચી ગયા હતા. ફાયર વિભાગ દ્રારા આગ પર કાબુ મેળવવાની કોશિષ ચાલુ છે.

જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

Latest Stories