અંકલેશ્વરમાં સગીરાના અપહરણ ઘટના થી ચકચાર

New Update
અંકલેશ્વરમાં સગીરાના અપહરણ ઘટના થી ચકચાર

અંકલેશ્વરમાં 14 વર્ષીય સગીરાના અપહરણની ઘટના પોલીસ ચોપડે નોંધાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અંકલેશ્વરના મહેન્દ્ર નગરમાં રહેતો ગોલુએ તેના ત્રણ સાથીદારોની મદદ થી 14 વર્ષીય સગીરાને બળજબરી તારીખ 21મી નારોજ સાંજે પ્રતિન ચોકડી પાસેથી ટાટા સુમો જીપમાં બદઈરાદા થી ઉપાડીને ફરાર થઇ ગયા હતા.

આ અંગે સગીર યુવતીની માતા એ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણકારોને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Read the Next Article

અમદાવાદમાં રફતારના કહેરે વધુ બેનો ભોગ લીધો, શિવરંજની પાસે કારે એક્ટિવાને મારી ટક્કર

શિવરંજની પાસે કારે  એક્ટિવાને ઠોકર મારતા, એક્ટિવામાં સવાર  બે લોકોના મોત થયા હતા. આ ઘટના ઝાંસીની રાણી BRTS બસ સ્ટેન્ડ પાસે સર્જાઇ હતી

New Update
accident

અમદાવાદમાં રફતારના કહેરે વધુ બેનો ભોગ લીધો છે.

શિવરંજની પાસે કારે  એક્ટિવાને ઠોકર મારતા, એક્ટિવામાં સવાર  બે લોકોના મોત થયા હતા. આ ઘટના ઝાંસીની રાણી BRTS બસ સ્ટેન્ડ પાસે સર્જાઇ હતી.  

મૃતકોના ઓળખ અશફાક અજમેરી અને અક્રમ કુરેશી તરીકે થઇ છે. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઇ ગયા હતા.