ધો.૧૨ સાયન્સમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય!

ધોરણ.૧૨ સાયન્સની જુલાઈમાં લેવાયેલી પૂરક પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની માર્ચ-૨૦૨૦માં જૂના અભ્યાસક્રમ પ્રમાણે બોર્ડની પરીક્ષા લેવામાં આવશે. આ સિવાય જે વિદ્યાર્થી પાસ થયા છે, પરંતુ માર્કશીટ જમા કરાવીને તમામ વિષયની પરીક્ષા આપવી હશે તેવા વિદ્યાર્થીઓની પણ જૂના અભ્યાસક્રમ પ્રમાણે પરીક્ષા લેવામાં આવશે.બીજી તરફ સેમેસ્ટર સિસ્ટમવાળા વિદ્યાર્થીઓને અનેક તક આપવા છતાં નાપાસ થયા છે તેવા વિદ્યાર્થીઓએ હવે આગામી વર્ષમાં નવા અભ્યાસક્રમ પ્રમાણે પરીક્ષા આપવી પડશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચાલુ વર્ષની બોર્ડની પરીક્ષામાં સાયન્સમાં કુલ ત્રણ વિભાગમાં પરીક્ષા લીધી હતી. જેમાં બદલાયેલા નવા અભ્યાસક્રમ પ્રમાણે, જૂના અભ્યાસક્રમ પ્રમાણે અને સેમેસ્ટર સિસ્ટમ પ્રમાણે પરીક્ષા લીધી હતી. જેથી હવે પછી સેમેસ્ટર સિસ્ટમ પ્રમાણે પરીક્ષા લેવામાં નહી આવે. પરંતુ જુલાઈની પૂરક પરીક્ષામાં જૂના અભ્યાસક્રમ પ્રમાણે જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી પરંતુ નાપાસ થયા છે તેવા વિદ્યાર્થીઓએ વર્ષ-૨૦૨૦ની બોર્ડની પરીક્ષામાં જૂના અભ્યાસક્રમ પ્રમાણે પરીક્ષા આપવાની તક મળશે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
વડોદરા : છેલ્લા 7 દિવસથી સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં પાણીની...
27 Jun 2022 12:32 PM GMTઅમદાવાદમાં 50 હજાર વૃક્ષો વાવવાનો મહત્વકાંક્ષી લક્ષ્યાંક, 'ચિરિપાલ...
27 Jun 2022 12:28 PM GMTભાવનગર : ગાંધી મહિલા કોલેજના આચાર્યનું વિચિત્ર ફરમાન! વિદ્યાર્થીઓને...
27 Jun 2022 12:25 PM GMTભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના કાનવા ગામ નજીકથી રૂ. 4.99 લાખથી...
27 Jun 2022 11:58 AM GMTભરૂચ: સ્ટેશન રોડ પર વધુ 3 દુકાનોને તસ્કરોએ બનાવી નિશાન, પોલીસ...
27 Jun 2022 11:53 AM GMT