ભરૂચ શ્રવણ વિદ્યાધામ દ્વારા મોરપંખ-2016 કાર્યક્રમ યોજાયો

New Update
ભરૂચ શ્રવણ વિદ્યાધામ દ્વારા મોરપંખ-2016 કાર્યક્રમ યોજાયો

ભરૂચ શ્રવણ વિદ્યાધામ દ્વારા શક્તિનાથ નજીક આવેલ ઓમકારનાથ ઠાકુર કલાભવન હોલ ખાતે મોરપંખ-2016 સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

a6290671-d481-47df-abe8-3ebba2c2a430

શ્રવણ વિદ્યાધામના સાંસ્કૃતિક કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ આર.વી.પટેલ, સામાજિક કાર્યકર ધનજીભાઈ પરમાર, મારૂતિસિંહ અટોદરીયા, દિવ્યેશ પટેલ, ખુમાનસિંહ વાંસીયા, ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર સહિત શાળાના ટ્રસ્ટીગણ અને વાલીઓ મોટી સંખ્યમાં ઉપસ્થિત હતા.

1d00b043-285a-4601-ae4a-daab9cc9989e

કાર્યક્રમમાં શાળાના બાળકોએ સુંદર કૃતિઓ રજુ કરીને ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા.