Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરમાં ICAI અને CMA દ્વારા GST અંગે સેમિનાર યોજાયો

અંકલેશ્વરમાં ICAI અને CMA દ્વારા GST અંગે સેમિનાર યોજાયો
X

અંકલેશ્વરના ઉદ્યોગ મંડળનાં નવનિર્મિત હોલ ખાતે AIAના સહયોગથી ICAI અને CMA દ્વારા GST અંગેના માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટસ ઓફ ઇન્ડિયા દ્વારા GST ઈમ્પલીમેન્ટેશન વિષય પર સેમિનારનું આયોજન કરાયુ હતુ.ICAI આ સેમિનારમાં અંક્લેશ્વરનાં ઉદ્યોગકારો, ઉદ્યોગોનાં પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે રાજેન્દ્ર રાઠી અને રમેશ કાબરાએ GST સંદર્ભે જરૂરી માર્ગદર્શન પૂરુ પાડયુ હતુ.

Next Story