અમદાવાદીઓ સાચવજો કોરોના ફરી બેઠો થયો છે: આજે નોંધાયા ચિંતાજનક કેસ
મદાવાદમાં ફરી એક વખત કોરોનાનાં કેસમાં ધીમે ધીમે વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે એક જ દિવસમાં 11 નવા કેસ નોંધાયા
મદાવાદમાં ફરી એક વખત કોરોનાનાં કેસમાં ધીમે ધીમે વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે એક જ દિવસમાં 11 નવા કેસ નોંધાયા
ભરૂચની નારાયણ વિદ્યાવિહાર વિદ્યાલય ખાતે રજત જયંતી મહોત્સવ નિમિત્તે નિશાળ સાંભરે રે કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
GMDC ગ્રાઉન્ડ ખાતે અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીના સ્નેહમિલન કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા.
શહેરમાં રહેતા મહારાષ્ટ્ર સમાજના લોકો દ્વારા મહારાષ્ટ્ર સમાજ અમદાવાદ શતાબ્દી મહોત્સવ કાર્યક્રમનું આયોજન અમદાવાદ ટાગોર હોલ ખાતે કરવામાં આવ્યું હતું,
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં સગીરાની છેડતીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્ક્વોર્ડે ઝડપી પાડ્યો હતો.