આંધ્ર પ્રદેશ : વહેલી સવારે કુરનુલના મદારપુર ગામ પાસે બસ અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 13ના નિપજ્યાં મોત, 4ને ગંભીર ઇજા

Update: 2021-02-14 05:00 GMT

આંધ્ર પ્રદેશના કુરનુલ જિલ્લામાં મદારપુર ગામ પાસે રવિવારે સવારે એક બસ અને ટ્રક વચ્ચે ખૂબ ભયંકર અકસ્માત થયો જેમાં 13 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે જ્યારે 4 લોકો ઇજાગ્રસ્ત છે.

આંધ્રપ્રદેશના કૂરનુલ જિલ્લામાં મદારપુર ગામની પાસે રવિવારે સવારે બસ અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર થઈ જેમાં 13 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જ્યારે ચાર હજુ ઇજાગ્રસ્ત છે.કુરનુલ જિલ્લાના SPએ જણાવ્યું છે કે અકસ્માત થયો તે સમયે વાહનમાં 18 લોકો સવાર હતા અને દુર્ઘટનામાં ડ્રાઈવરની પણ મોત થઈ ગઈ છે.

Tags:    

Similar News