કચ્છ : ભચાઉના વોંધ નજીક બાઇક અને આઇસર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના મોત

Update: 2022-04-05 15:10 GMT

કચ્છ જિલ્લાના ભચાઉના વોંધ નજીક બાઈક અને આઇસર વચ્ચે અકસ્માતમાં સર્જાયો હતો. જેમાં 3નાં મોત નીપજ્યા છે. અકસ્માતમાં 2 વ્યકિતઓના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા, જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થયું હતું.

ભચાઉ - સામખિયાળી હાઇવે પર આ અકસ્માત સર્જાયો હતો. જીજે 17 યુયુ 9582 નંબરની આઇસરે બાઇકને અડફેટે લેતા ત્રણ લોકોના મોત નીપજ્યા છે. 

Tags:    

Similar News