બેંકોના ખાનગીકરણના વિરોધમાં આ તારીખથી રાષ્ટ્રીયકૃત બેંક કર્મચારીઓ હડતાળ પર

કર્મચારી મંડળ દ્વારા આગામી 23 અને 24મી ફેબ્રુઆરી દરમિયાન બેંકોના ખાનગીકરણના વિરોધમાં રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મીઓએ રાષ્ટ્રવ્યાપી હડતાળ કરવાનો નિર્ણય લીધો છે.

Update: 2022-01-22 04:06 GMT

કર્મચારી મંડળ દ્વારા આગામી 23 અને 24મી ફેબ્રુઆરી દરમિયાન બેંકોના ખાનગીકરણના વિરોધમાં રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મીઓએ રાષ્ટ્રવ્યાપી હડતાળ કરવાનો નિર્ણય લીધો છે. આ હડતાળામાં રાજ્યની રાષ્ટ્રીયકૃત બેંકોની 3669 બ્રાંચોના કર્મચારીઓ પણ જોડાશે.ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીકૃત બેંકાન કર્મીઓ રાષ્ટ્રવ્યાપી હડતાળ કરવાના નિર્ણયની વ્યાપક અસર સમગ્ર રાજ્યમાં વર્તાશે.તેમજ આ બે દિવસો સુધી અંદાજીત રૂપિયા 17 હજાર કરોડના ટ્રાન્ઝેક્શન અટકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.  

Tags:    

Similar News