પીસી ચાકો NCPમાં જોડાશે, 'જૂથવાદ' થી નારાજ થઈને છોડી હતી કોંગ્રેસ

Update: 2021-03-16 06:22 GMT

પીસી ચાકોએ કોંગ્રેસમાંથી આપેલ રાજીનામામાં પક્ષ છોડવાનું કારણ જૂથવાદ આપ્યું છે. પીસી ચાકો લગભગ પાંચ દાયકાથી કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા હતા. કેરળની ચૂંટણી પહેલા ચાકોનું કોંગ્રેસ છોડવું એ પાર્ટી માટે મોટો આંચકો માનવામાં આવે છે. એનસીપીમાં તેમની ભૂમિકા વિશે કોઈ માહિતી બહાર આવી નથી.

તાજેતરમાં જ કોંગ્રેસ છોડનારા નેતા પીસી ચાકો એનસીપીમાં જોડાશે. પીસી ચાકો કોંગ્રેસમાં તેમની ઉપેક્ષાથી નારાજ હતા. રાજીનામામાં તેમણે કેરળ કોંગ્રેસમાં જૂથવાદને પાર્ટી છોડવાનું કારણ ગણાવ્યું છે. પીસી ચાકો લગભગ પાંચ દાયકાથી કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા હતા. કેરળની ચૂંટણી પહેલા ચાકોનું કોંગ્રેસ છોડવું એ પાર્ટી માટે મોટો આંચકો માનવામાં આવે છે. એનસીપીમાં તેમની ભૂમિકા વિશે કોઈ માહિતી બહાર આવી નથી.

Tags:    

Similar News