અંકલેશ્વર માં ફરી બિન મોસમ કડાકા ભડાકા સાથે વરસાદ
હવે ફટાકડા ના વેપારીઓ માટે પણ ચિંતાનો પ્રશ્ને છે કે દિવાળીમાં વરસાદ ના કારણે તેમનું નુકસાન ના થાય.
હવે જોવાનું આ રહ્યું કે શું આ વરસાદ સતત દિવાળી સુધી આવોજ રહેશે ? અને જો રહેશે તો પછી વેપારીઓ ના ફટાકડા ના સુરસુરિયા થવા માં વાર નઈ લાગે.