બીજી ઓક્ટોબરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી છે માટે પ્રાર્થના સભામાં મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આવી રહ્યા છે જેની પોરબંદરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
બીજી ઓક્ટોબરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી છે માટે પ્રાર્થના સભામાં મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આવી રહ્યા છે જેની પોરબંદરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.