બોર્ડની પરીક્ષાને લઇ ભરૂચ-નર્મદા જિલ્લામાં 70થી વધુ નવી બસોના રૂટ શરૂ

Update: 2018-03-12 08:59 GMT

ભરૂચ ST વિભાગ દ્વારા બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખી ભરૂચ-નર્મદા જિલ્લામાં 70થી વધુ નવી બસોના રૂટ શરૂ કરવામાં આવ્યાં છે. ઉપરાંત વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા સ્થળે પહોંચે તે માટે બસોના સમય 15 - 20 મીનીટ વહેલાં કરવામાં આવ્યાં છે. ઉપરાંત ડ્રાઇવર -કંન્ડક્ટરોની પણ અગત્યના કારણો સિવાય રજાઓ રદ કરવામાં આવી છે.

Tags:    

Similar News