અંકલેશ્વરના નવા બોરભાઠા સ્કૂલમાં વિદ્યાર્થીઓને ગીફ્ટનું વિતરણ કરાયું

Update: 2017-10-11 09:31 GMT

સીટીઝન અવેરનેસ એન્ડ વેલ્ફર સોસાયટી દ્વારા ગીફ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર સીટીઝન અવેરનેસ એન્ડ વેલ્ફર સોસાયટી દ્વારા નવા બોરભાઠાની પ્રાથમીક શાળાના વિદ્યાર્થી ઓને ગીફ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વરના નવા બોરભાઠા ખાતેની પ્રાથમીક શાળાના વિદ્યાર્થીઓને અંકલેશ્વર સીટીઝન અવેરનેસ એન્ડ વેલ્ફર સોસાયટી દ્વારા વિવિધ ગીફ્ટનું કામદાર નેતા ડી.સી.સોલંકીની અધ્યક્ષતા હેઠળ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે અંકલેશ્વર સીટીઝન અવેરનેસ એન્ડ વેલ્ફર સોસાયટીના પરાગ ગાંધી, ધ્રુવા ગાંધી, ગામના સરપંચ મહેશ રાઠોડ સહીત શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા

 

Tags:    

Similar News