author image

Connect Gujarat

By Connect Gujarat

સાબુઘર આવાસના એક મકાનમાં અજાણ્યા યુવાનનો ગળે ફાંસો ખાધેલ હાલતમાં મૃતદેહ જોતાં સ્થાનિકોએ એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી

By Connect Gujarat

પૃથ્વીરાજ સિંહ પીઆરએસ ઓબેરોયે તરીકે ઓળખાય છે. ઓબેરોય ગ્રુપના ફ્લેગશિપ EIH લિમિટેડના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે સેવા આપી હતી

By Connect Gujarat

ભુપેન્દ્ર પટેલે વિક્રમ સંવત ૨૦૮૦ના આજથી શરુ થતા નૂતન વર્ષનો પ્રારંભ ગાંધીનગરના પંચદેવ મંદિરે પૂજા અર્ચનાથી કર્યો

By Connect Gujarat

ભરૂચના દાંડિયાબજાર સ્થિત 2065 વર્ષ પ્રાચીન અંબાજી મંદિરમાં નવા વર્ષના પ્રારંભ થતા ભક્તોએ માં અંબાના દર્શન અને પૂજા કરવાનો લહાવો લીધો

By Connect Gujarat

પશુપાલક આબાલવૃદ્ધ સૌ ગામના ચોરે આવેલ રાધાકૃષ્ણના મંદિરે એકઠા થાય છે અને ભગવાન રાધાકૃષ્ણની આરતી કરે છે

By Connect Gujarat

ગોવર્ધન પૂજા પર અનુરાધા નક્ષત્રમાં 2 શુભ શોભન અને અતિગંડ યોગ બની રહ્યાં છે. તેવામાં પૂજા કરનાર વ્યક્તિને બમણો લાભ થઇ શકે છે

By Connect Gujarat

પૂર્વીય ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના એક ગામ પર ઈસ્લામિક આતંકવાદીઓ દ્વારા ભયાનક હુમલો કરવામાં આવ્યો હતો

Latest Stories