બનાસકાંઠા: ઈકબાલગઢ હાઈવે પર ત્રિપલ અકસ્માત, 3ના મોત, 10 થી વધુ ઘાયલ
BY Connect Gujarat10 Feb 2020 3:42 PM GMT
X
Connect Gujarat10 Feb 2020 3:42 PM GMT
અમીરગઢ ઈકબાલ ગઢ હાઈવે પર ટ્રિપલ અકસ્માત સર્જાતાં
ત્રણ લોકોના ઘટનાં સ્થળે કરુણ મોત નીપજ્યા છે જોકે 13 થી વધું લોકોને ગંભીર
હાલતમાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
પાલનપુર થી આબુરોડ હાઈવે આજે અલ્ટો કાર લકઝરી અને
ટ્રક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો અકસ્માતની જાણ થતાં જ અમીરગઢ પોલીસ અને L&Tની ટિમ તાત્કાલિક ઘટના
સ્થળે પોહચી હતી પોલિસ અને સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી
જોકે 13 લોકોને ગંભીર ઈજાઓ થતા 108 ની મદદથી પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા
હતા મૃત્યુ પામનારમાં પાલનપુરના રહેવાસી માતા દીકરીના કરુણ મોત થતાં પરિવારમાં
માતમ છવાયો હતો.
Next Story