ભરૂચમાં મહદેવિયાહ સમાજ તરફથી સમૂહ લગ્નનું કરાયું આયોજન

New Update
ભરૂચમાં મહદેવિયાહ સમાજ તરફથી સમૂહ લગ્નનું કરાયું આયોજન

છેલ્લા ૧૯ વર્ષથી મહદેવીયહ  સમાજ

તરફથી  સમાજના ઉત્કર્ષ અને

વિકાસના પ્રગતિને ધ્યેય પૂરો કરવા માટે સમાજ તરફથી તારીખ 15 ડિસેમ્બર 2019 ના રોજ સમૂહ લગ્ન નું

આયોજન કરવામાં આવ્યો. આ પ્રસંગે કર્ણાટક રાજ્ય થી મહેદવિયહ  સમાજના

પ્રખર સૂફીસંત  મુક્તિ સૈયદ મીરાજિ  આબિદ

સાહેબના અધ્યક્ષતા  હેઠળ આ સમૂહ લગ્ન નું

આયોજન સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સામાજીક સેવાને પ્રયાસોને આગળ ધપાવવા

માટે મેં મહેદવિયહ ઈજીતીયાહી  નિકાહ કમિટી તથા જમાતના

ટ્રસ્ટી ઓ દ્વ્રારા  તનતોડ મહેનત કરી  સમૂહ

લગ્નને સફળ બનાવી સમાજ મા ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

publive-image
publive-image
publive-image
publive-image

આ પ્રસંગે કર્ણાટક ના બેંગ્લોર ,મૈસૂર

આંધ્ર પ્રદેશ, તેલંગાણા, હૈદરાબાદ  મહારાષ્ટ્ર તથા

ગુજરાતના ગામો માં વસવાટ કરતા  મહેદવીયાહ સમાજના

બિરાદરો પધાર્યા હતા. આ સમૂહ લગ્નમાં ૪૦ થી વધુ નવયુગલોએ નીકાહ પડી પોતાની નવી

જિંદગીની શરૂઆત કરી હતી.