Connect Gujarat
ગુજરાત

ભરૂચમાં મહદેવિયાહ સમાજ તરફથી સમૂહ લગ્નનું કરાયું આયોજન

ભરૂચમાં મહદેવિયાહ સમાજ તરફથી સમૂહ લગ્નનું કરાયું આયોજન
X

છેલ્લા ૧૯ વર્ષથી મહદેવીયહ સમાજ

તરફથી સમાજના ઉત્કર્ષ અને

વિકાસના પ્રગતિને ધ્યેય પૂરો કરવા માટે સમાજ તરફથી તારીખ 15 ડિસેમ્બર 2019 ના રોજ સમૂહ લગ્ન નું

આયોજન કરવામાં આવ્યો. આ પ્રસંગે કર્ણાટક રાજ્ય થી મહેદવિયહ સમાજના

પ્રખર સૂફીસંત મુક્તિ સૈયદ મીરાજિ આબિદ

સાહેબના અધ્યક્ષતા હેઠળ આ સમૂહ લગ્ન નું

આયોજન સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સામાજીક સેવાને પ્રયાસોને આગળ ધપાવવા

માટે મેં મહેદવિયહ ઈજીતીયાહી નિકાહ કમિટી તથા જમાતના

ટ્રસ્ટી ઓ દ્વ્રારા તનતોડ મહેનત કરી સમૂહ

લગ્નને સફળ બનાવી સમાજ મા ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

આ પ્રસંગે કર્ણાટક ના બેંગ્લોર ,મૈસૂર

આંધ્ર પ્રદેશ, તેલંગાણા, હૈદરાબાદ મહારાષ્ટ્ર તથા

ગુજરાતના ગામો માં વસવાટ કરતા મહેદવીયાહ સમાજના

બિરાદરો પધાર્યા હતા. આ સમૂહ લગ્નમાં ૪૦ થી વધુ નવયુગલોએ નીકાહ પડી પોતાની નવી

જિંદગીની શરૂઆત કરી હતી.

Next Story