ભરૂચ: સુપ્રસિદ્ધ ગુમાનદેવ હનુમાનજી મંદિરની પૂર્વ DGP ડી.જી.વણઝારાએ લીધી મુલાકાત
BY Connect Gujarat1 Sep 2021 12:27 PM GMT
X
Connect Gujarat1 Sep 2021 12:27 PM GMT
ઝઘડિયા તાલુકાના સુપ્રસિધ્ધ હનુમાનજી મંદિર ખાતે આજરોજ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં પૂર્વ ડીજીપી ડી.જી. વણઝારા ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં તેઓના હસ્તે મંદિર પરિષરમાં નિર્માણ પામેલ નવા રૂમનું લોકાર્પણ કરાયું હતુ.
આ પ્રસંગે ગુમાનદેવ મંદિરના મહંત મનમોહનદાસજી તેમજ સાધુ સંતો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
Next Story