ભરૂચ : નારાયણ સ્ક્વેર સોસાયટીમાં નવરાત્રિ મહોત્સવ-2025નો ભવ્ય પ્રારંભ કરાયો...
ભરૂચ શહેરની નારાયણ સ્ક્વેર સોસાયટીમાં નવરાત્રિ મહોત્સવ-2025નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ નોરતે ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘુમ્યા હતા.
ભરૂચ શહેરની નારાયણ સ્ક્વેર સોસાયટીમાં નવરાત્રિ મહોત્સવ-2025નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ નોરતે ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘુમ્યા હતા.
ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા હાલમાં સ્વરછતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં જ જી.એસ.ટી.અંગેના સુધારાની જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગત દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા GST રિર્ફોમને લઇ ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી
નવરાત્રીના પ્રથમ નોરતે અંકલેશ્વરના વિવિધ ગ્રાઉન્ડ પર ગરબા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.પ્રથમ દિવસે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘુમ્યા હતા
વિશ્વના સૌથી મોટા નૃત્યોત્સવ નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે ભરૂચ શહેરમાં વિવિધ સ્થળોએ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચની નેત્રંગ પોલીસે તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત ગુમ અથવા ચોરી થયેલ રૂ.2.22 લાખની કિંમતના 11 મોબાઇલ મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે.
અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકની હદમાં આવેલ જીતાલી ગામે રહેતા પરિવારની પત્ની ત્રણ બાળકો સાથે જીતાલી ગામેથી કોઇને કાંઇ કહ્યા વગર ક્યાંક જતી રહી હતી.
ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ/ચોરી થયેલ મોબાઇલ ફોન બાઈક તેમજ અન્ય મુદ્દામાલ શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી.