રાજ્યમાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના જાહેર, IPS હસમુખ પટેલને જવાબદારી
રાજ્યના દરેક પોલીસ સ્ટેશન દીઠ 44 વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવશે. જેમાં 22 વિદ્યાર્થીઓ અને 22 વિદ્યાર્થીઓનો સમાવેશ થશે

રાજ્યમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પોલીસ વિભાગે સ્ટુડન્ટ પોલીસ કેડેટ નામાની મહત્વની યોજના તૈયાર કરી છે.આ યોજનાનો અમલ આ વર્ષે થી જ કરવામાં આવશે.પોલીસ વિભાગ ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિવિધ તાલીમ આપશે.
રાજ્યના દરેક પોલીસ સ્ટેશન દીઠ 44 વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવશે. જેમાં 22 વિદ્યાર્થીઓ અને 22 વિદ્યાર્થીઓનો સમાવેશ થશે. વિદ્યાર્થીઓને 4 ઈન્ડોર તાલીમ અને 4 આઉટ ડોર તાલીમ આપવામાં આવશે. વર્ષ દરમિયાન 3 શિબિરનું આયોજન કરવામાં આવશે આ તાલીમ થકી વિદ્યાર્થી સર્વાંગી વિકાસ થશે. કાયદો, સન્માન, ક્ષમતા, શિસ્ત, આદર્શ, જેવા ગુનો સૂચના કરવામાં તાલીમ મહત્વની બની રહેશે.કુટુંબ, સમાજ, દેશ, પર્યાવરણ જવાબદારી કહેવાય, યુવાનો કાયદાનું પાલન કરે, યુવાન સમાજ સેવા કરતા થયા, માનસિક અને શારીરિક રીતે મજબૂત બને, એ હેતુથી વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવશે.
ચોમાસામાં અને શિયાળામાં કેમ્પનું આયોજન કરવામાં આવશે. શિક્ષણ અને પોલીસ વિભાગના સયુંકત આયોજન આ યોજનાનો નવેમ્બરથી પ્રારંભ થશે, સ્ટુડન્ટ પોલીસ કેડેટ ફિલ્ડ વિઝિટ કરી વિવિધ પ્રકારના જાગૃતિ કાર્યક્રમ કરશે. રાજ્યના આઈપીએસ હસમુખ પટેલને આ જવાબદારી સોંપવામાં આવી છે ગઈકાલે સ્ટુડન્ટ પોલીસ કેડેટ સ્કીમ અંગે વીડીયો કોન્ફરન્સ રાખી તમામ પોલીસ એકમોને યોજનાનો અમલ કરવા માટે જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે.
રૂ. 20 કરોડ : ભરૂચના દહેજથી રાજસ્થાનના બાડમેર સુધી 2 મહાકાય રિએક્ટર...
8 Aug 2022 8:32 AM GMTરક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે...
6 Aug 2022 10:57 AM GMTઅંકલેશ્વર: સરદાર પટેલ હોસ્પિટલ નજીક ફાયરિંગમાં ઘવાયેલ ટ્રાવેલ્સ...
9 Aug 2022 10:58 AM GMTઅંકલેશ્વર : ઓરિસ્સાના 4 યુવાનો ટ્રાવેલ બેગમાં ગાંજાના મોટા જથ્થા સાથે...
10 Aug 2022 10:54 AM GMTઆઝાદીના અમૃતકાળના પર્વ પર અંકલેશ્વરની આ હોટલમાં આપને મળશે માત્ર 75...
11 Aug 2022 12:40 PM GMT
રાજ્યમાં આજે કોરોનાના 459 નવા કેસ નોધાયા, 922 દર્દીઓએ કોરોનાને આપી...
12 Aug 2022 4:45 PM GMTભરૂચ: K.J.ચોકસી પબ્લિક લાયબ્રેરીના ગ્રંથપાલ દ્વારા આઝાદીના અમૃતકાળની...
12 Aug 2022 3:20 PM GMTઅંકલેશ્વર : GIDCમાં આવેલ યોગેશ્વરનગરમાં 28 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ...
12 Aug 2022 3:02 PM GMTઅંકલેશ્વર : ગડખોલ વિસ્તારની રાધેક્રિષ્ના સોસાયટીમાં પ્રાથમિક સુવિધાનો...
12 Aug 2022 2:18 PM GMTભરૂચ : નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા, સરદાર સરોવર ડેમમાંથી 1.50 લાખ...
12 Aug 2022 1:24 PM GMT