ભરૂચ: મહોરમ પર્વને અનુલક્ષી DYSP સી.કે.પટેલની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ
ભરૂચમાં આવનાર મહોરમ પર્વની ઉજવણીના અનુસંધાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં પોલીસ અધિકારીઓ અને શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
ભરૂચમાં આવનાર મહોરમ પર્વની ઉજવણીના અનુસંધાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં પોલીસ અધિકારીઓ અને શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
અંકલેશ્વરમાં આગામી તારીખ 6 એપ્રિલને રામનવમીના રોજ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ ઇન્સ્પેકટર એ.કે.જાડેજાના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફર્લો સ્કોડની ટીમ જિલ્લામાં બનેલ ગુનાઓમાં નાસતા ફરતા
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર એમ.પી.વાળાએ નાસતા ફરતા આરોપી પકડવાની સ્પેશિયલ ડ્રાઇવ દરમ્યાન આરોપીઓને ઝડપી પાડવા લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ
ભરૂચ પેરોલ ફર્લો સ્કોડની ટીમના કર્મચારીઓ જિલ્લાના બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા ભાવનગર જીલ્લા ખાતે તપાસમાં ગઈ હતી અને ત્યાં જઇ
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના PSI આર.કે.ટોરાણીની ટીમ ભરૂચ તાલુકા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે પાનોલી પોલીસ સ્ટેશન
કચ્છ જિલ્લાના માંડવી પોલીસ મથકમાં હુમલાના કેસમાં આરોપીઓ સામે ગુજસીટોક એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.પશ્ચિમ કચ્છ પોલીસે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ પ્રથમ વખત ગુનો દાખલ કર્યો હતો.
અંકલેશ્વર નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા જીઆઇડીસીના વિવિધ વિસ્તારોમાંથી રસ્તે રખડતા ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવી હતી. ઢોર માલિકો દાદાગીરી