એક જ વર્ષમાં પુસ્તકોમાં 25%, સ્ટેશનરીમાં 10 ટકા ભાવ વધ્યા, વાલીઓને 60 હજારમાં પડશે વર્ષ
ઉનાળુ વેકેશન પૂરું થતા જ સ્કૂલો કેમ્પસ ફરી બાળકોની કિલકારીથી ગુંજી ઊઠ્યા છે
ઉનાળુ વેકેશન પૂરું થતા જ સ્કૂલો કેમ્પસ ફરી બાળકોની કિલકારીથી ગુંજી ઊઠ્યા છે
શિક્ષક બનવા માટે લેવાતી TATની પરીક્ષાનું આજરોજ અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતના 601 પરીક્ષા કેન્દ્રો પર આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આજરોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આવતીકાલે પરિણામ જાહેર કરવામાં આવશે.
સારે જહાં સે અચ્છા હિંદુસ્તાન હમારા લખનાર કવિ અલ્લામા મુહમ્મદ ઈકબાલના પ્રકરણને દિલ્હી યુનિવર્સિટીના અભ્યાસક્રમમાંથી હટાવી શકાય છે.