અંકલેશ્વર: દીવા ગામની સીમમાંથી મગર પાંજરે પુરાયો, ગ્રામજનોએ લીધો હાશકારો

અંકલેશ્વર તાલુકાના દીવા ગામની સીમમાં મગર નજરે પડતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. ગ્રામજનો દ્વારા આ અંગે સરપંચ અઝીમા માંજરાને જાણ કરવામાં આવી હતી.

New Update
IMG-20251029-WA0081

અંકલેશ્વર તાલુકાના દીવા ગામની સીમમાં મગર નજરે પડતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો.

ગ્રામજનો દ્વારા આ અંગે સરપંચ અઝીમા માંજરાને જાણ કરવામાં આવી હતી. સરપંચ દ્વારા આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગ દ્વારા મારણ સાથે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું.આ પાંજરામાં મગર કેદ થઈ ગયો હતો. જે અંગેની જાણ થતા જ મગરને જોવા લોકોના ટોળા ઉમટયા હતા. બીજી તરફ વન વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળે આવી મગરનો કબજો મેળવ્યો હતો અને તેને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ શરૂ કરી છે
Advertisment
1/38
2/38
3/38
4/38
5/38
6/38
7/38
8/38
9/38
10/38
11/38
12/38
13/38
14/38
15/38
16/38
17/38
18/38
19/38
20/38
21/38
22/38
23/38
24/38
25/38
26/38
27/38
28/38
29/38
30/38
31/38
32/38
33/38
34/38
35/38
36/38
37/38
38/38

Latest Stories