ભરૂચઅંકલેશ્વર: ઉછાલી ગામની સીમમાંથી કદાવર દીપડો પાંજરે પુરાયો,ગ્રામજનોને હાશકારો અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામની સીમમાંથી દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. ગ્રામજનોને રજૂઆતના આધારે વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું By Connect Gujarat Desk 01 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: લ્યો બોલો વન વિભાગે પાંજરે પુરેલ મગર પાંજરૂ તોડી બહાર આવી ગયો, ગાયનો શિકાર કરવાનો કર્યો પ્રયાસ ! ભરૂચના આમોદ વન વિભાગના કર્મીઓએ ગતરોજ સાંજના સમયે દેનવા ગામેથી એક મહાકાય મગરનું રેસ્ક્યુ કરીને પાંજરામાં પુરવામાં આવ્યો હતો. By Connect Gujarat Desk 15 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતદીપડાને કેદની સજા..! : સુરત-માંડવીથી પકડાયેલ દીપડો ઝંખવાવ રિહેબિલિટેશન સેન્ટરમાં “પ્રથમ કેદી” બન્યો… સુરત જિલ્લાના માંડવીથી પકડાયેલો માનવભક્ષી દીપડો ઝંખવાવમાં રિહેબિલિટેશન સેન્ટરમાં પ્રથમ કેદી બન્યો છે, જ્યારે પણ દીપડો માનવભક્ષી બની જાય છે By Connect Gujarat Desk 14 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી: જાફરાબાદમાં સિંહણે કર્યો બાળકીનો શિકાર, સિંહણને પાંજરે પુરાય ! અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારીયા ગામ નજીક સિંહણે 7 વર્ષની બાળકીનો શિકાર કર્યો છે.સિંહણ બાળકીને લઈને દૂર ભાગી ગઈ હતી. By Connect Gujarat Desk 05 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી : દીપડાના હુમલાની ઘટના બાદ વન વિભાગની કવાયત, દિપડો પાંજરે પુરાતા ગ્રામજનોમાં રાહત નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં દીપડા દેખાવાની ઘટના હવે આમ વાત થઈ છે. ગત રાત્રે પણ મોટી વાલઝર ગામમાં દીપડો દેખા દેતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. By Connect Gujarat Desk 01 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવલસાડના પારડીના ગોઇમા ગામમાંથી દીપડો પાંજરે પૂરતા ગ્રામજનોમાં હાશકારો વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ગોઇમા ગામમાં આતંક મચાવનાર દીપડો વન વિભાગની ટ્રેપમાં ઝડપાઈ ગયો હતો,ખૂંખાર દીપડો પાંજરે પૂરતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. By Connect Gujarat Desk 28 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ઝઘડીયાના બળિયાદેવ મંદિર નજીક ખાડીમાં મગર જોવા મળતા લોકોમાં ભય, વન વિભાગે પાંજરું ગોઠવ્યું ભરૂચ જિલ્લાના ઝઘડીયા નગરના બળિયાદેવ બાપજી મંદિર નજીક ખાડીમાં મગર દેખા દેતા વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું છે. By Connect Gujarat Desk 28 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: અમરતપુરા ગામ ખાતેથી દિપડો પાંજરે પુરાયો,લોકોના ટોળા ઉમટ્યા..! અમરતપુરા ગામ ખાતેથી દિપડો પાંજરે પુરાયો હતો.છેલ્લા ઘણા સમયથી દીપડાએ દેખા ડેટા ગ્રામજનો દ્વારા વન વિભાગ ને રજૂઆત કરવામાં આવી હતી By Connect Gujarat 09 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : હાલરિયામાં બાળકી ઉપર હુમલાની ઘટના બાદ 24 કલાકમાં જ 2 સિંહણ પાંજરે કેદ થઈ... જિલ્લાના બગસરા તાલુકાના હાલરિયા ગામે માતાની બાજુમાં સુતેલી 5 વર્ષની બાળકીને સિંહણે ફાડી ખાધી હોવાની ઘટના સામે આવી હતી By Connect Gujarat 10 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn