-
અંકલેશ્વરમાં આગ લાગવાની ઘટનામાં વધારો
-
સ્ક્રેપ માર્કેટમાં વારંવાર બને છે આગના બનાવ
-
જીપીસીબી આવ્યું હરકતમાં
-
ગેરકાયદેસર રીતે સ્ક્રેપ નિકાલ કરનાર ઉદ્યોગો પર થશે કાર્યવાહી
-
ગોડાઉન માટે જમીન ભાડે આપનાર સામે પણ ગુનો નોંધાશે
અંકલેશ્વર: સ્ક્રેપ માર્કેટમાં આગની વધતી ઘટના બાદ GPCB જાગ્યુ, હવે ઉદ્યોગો અને જમીન ભાડે આપનાર પર પણ થશે કાર્યવાહી !
અંકલેશ્વરમાં સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગવાની વારંવારની ઘટના બાદ જીપીસીબી હવે હરકતમાં આવ્યું છે. આવા મામલાઓમાં સ્ક્રેપનો ગેરકાયદેસર રીતે નિકાલ કરનારા ઉદ્યોગો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે