શિયાળાની શરૂઆત સાથે જ ભરૂચ-અંકલેશ્વરમાં પ્રદૂષણે માઝા મૂકી, સતત વધતો AQI ખતરાની ઘંટી સમાન
ઔદ્યોગિક રીતે હરણફાળ ભરી રહેલા ભરૂચ જિલ્લામાં શિયાળો જાણે આફત લઈને આવે છે કારણ કે શિયાળાની શરૂઆત સાથે જ હવાની ગુણવત્તામાં ઘટાડો દેખાવા લાગ્યો
ઔદ્યોગિક રીતે હરણફાળ ભરી રહેલા ભરૂચ જિલ્લામાં શિયાળો જાણે આફત લઈને આવે છે કારણ કે શિયાળાની શરૂઆત સાથે જ હવાની ગુણવત્તામાં ઘટાડો દેખાવા લાગ્યો
અંકલેશ્વરમાં હવા અને જળ પ્રદુષણે માઝા મૂકી હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત પ્રદુષણ નિતંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારીને આવેદનપત્ર પાઠવાયું હતું
આજરોજ વિશ્વ નદી દિવસે પણ અંકલેશ્વરમાં કેટલાક બે જવાબદાર ઉદ્યોગો દ્વારા પ્રદૂષિત પાણીનો જાહેરમાં નિકાલ કરાતા જળ પ્રદૂષણના દ્રશ્યો સામે આવ્યા હતા
વંદખાડીમાં અંકલેશ્વર-પાનોલીના ઉદ્યોગોના વહેતા પ્રદુષિત પાણી બાબતે કોંગ્રેસના નેતા વિજયસિંહ પટેલ દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પત્ર લખવામાં આવ્યો
અંકલેશ્વરમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપ દ્વારા ઓઝોન દિવસ નિમિત્તે કાવ્ય ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતુ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામ નજીક ઉભેર ખાડીમાં અસંખ્ય જળશૃષ્ટિનો નાશ થતાં પ્રકૃતિ સુરક્ષા મંડળ તેમજ જાગૃત નાગરિકો દ્વારા GPCBને જાણ કરવામાં આવી હતી.
અંકલેશ્વર શહેરને અડીને આવેલા જૂના દીવા ગામે હજારો જળચરોના મોત નીપજયા હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો ખાડીનું પ્રદૂષિત પાણી તળાવમાં ભળતા જળચરોના મોત નીપજ્યા
વનખાડીમાં ઉદ્યોગોના કેમિકલ યુક્ત પાણીના નિકાલના પ્રશ્ને કોંગ્રેસના આગેવાન અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના ભાઈ વિજયસિંહ પટેલે GPCBને રજુઆત કરી