અંકલેશ્વર: શાળાઓમાં જન્માષ્ટમીના પર્વની આગોતરી ઉજવણી,મટકી ફોડના કાર્યક્રમો યોજાયા

ચાણક્ય વિદ્યાલય અને સંસ્કારદીપ વિદ્યાલય ખાતે જન્માષ્ટમી પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શાળાના બાળકો મટફી ફોડ સહિતના કાર્યક્રમમાં જોડાયા

New Update
અંકલેશ્વર જી.આઇ.ડી.સીમાં આવેલ ચાણક્ય વિદ્યાલય અને સંસ્કારદીપ વિદ્યાલય ખાતે જન્માષ્ટમી પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી.સોમવારના રોજ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે અંકલેશ્વર જી.આઇ.ડી.સીમાં આવેલ ચાણક્ય વિદ્યાલય અને સંસ્કારદીપ વિદ્યાલય ખાતે જન્માષ્ટમી પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શાળાના બાળકો મટફી ફોડ સહિતના કાર્યક્રમમાં જોડાયા હતા.આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય,શિક્ષકો તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
Chanakya Vidhyalay Ankleshwar
#Krishna Janmashtami festival #મટકીફોડ #Gujarat Janmashtami Mahotsav #Janmashtami #Janmashtami festival #Chanakya Vidyalaya #જન્માષ્ટમી #અંકલેશ્વર સમાચાર #અંકલેશ્વર
Here are a few more articles:
Read the Next Article